ઈદ ના મુબારક મોકેઅ માં મુમીનીન આ મીસલ અમલ કરે:
૧) મુમિનીન મગરિબ અને ઈશા ની નમાઝ સુન્નત અને નાફેલત સાથે પઢે. હર ફર્ઝ બાદ તકબીરા બોલે.
૨)…
આ મુબારક રાત માં, મુમીનીન આ મીસલ અમલ કરી ને સવાબ નો ઝખીરો કરી લે:
૧.) મગરિબ અને ઇશા ની નમાઝ સુન્નત અને નાફેલત ના સાથે પઢે.
૨.) નબી ના નામ લે. તે બાદ દસ રકઅત તતવ્વો ની નમાઝ પઢે ( બીહોરી ની હફતી માં જૂઝ ૧. સફા નંબર ૧૨૯)
૩.) મુમીનીન વસીલા મુબારકા ની રેકોર્ડીંગ સુને.
લૈલતુલ કદર હઝાર મહિના કરતા વધીને છે. તો એમ સાઝવાર છે કે એની એક એક ઘડી ની ગનીમત લઇએ. તમામ રાત ખુદા ની બંદગી અને ઈબાદત માં ગુઝારે. મગરીબ ના વખ્ત સી કે સુરજ તુલુઅ થાઇ વહાં લગ. મુમિનીન તમામ રાત જાગીને નમાઝ, દોઆ, કુરઆન ની તિલાવત અને તસ્બીહ કરવામાં ગુઝારે. નમાઝો ઘણા ખુશું અને ખુઝું ના સાથે પઢે. બચ્ચાઓ ને…
રસુલુલ્લાહ સ.અ. યે શાબાન માં એક ખુત્બા માં ફરમાવ્યું કે શેહરુલ્લાહ નો ત્રીજો દસકો જહન્નમ ની આગ સી આઝાદગી નો દસકો છે. આ દસ દિન માં મુમિનીન આ મીસલ અમલ કરીને સવાબ…
આ ફાઝિલ રાતો માં મુમિનીન આ અમલ કરે:
રસુલુલ્લાહ સ.અ. યે એક ખુત્બા માં ફરમાવ્યું કે શેહરુલ્લાહ નો બીજો દસકો મગફેરત નો દસકો છે. આ દસ દિન માં મુમિનીન આ મીસલ અમલ કરીને સવાબ નો ઝખીરો કરી લે.
૧.…
મૌજૂદા હાલાત ને મદ્દે નઝર રાખતા હુઆ મુમિનીન શેહરે રમઝાન ના મુબારક મહિના માં હર શનિવારે રાતે ૯:૩૦ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ) સૈયદના ત.ઉ.શ. ની હઝરત માં Zoom પર વાજેબાત ની બેઠક માં શામિલ થઇ શકશે. ઝકાત વાજેબાત નો હિસાબ કઈ તરાહ કરવું, અને ૧૪૪૨ હિ. ના વાજેબાત ના ફોર્મ વાસ્તે યહાં ક્લિક કરો.
બેઠક માં…
રસુલુલ્લાહ સ.અ. યે એક ખુત્બા માં ફરમાવ્યું કે શેહરુલ્લાહ નો પેહલો દસકો રેહમત નો દસકો છે. આ દસ દિન માં મુમિનીન આ મીસલ અમલ કરીને સવાબ નો ઝખીરો કરી લે.
૧.…
એ મુબારક મૌકે પર મુમિનીન આ મીસલ અમલ કરે:
મુમિનીન આ મીસલ અમલ કરે:
મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના તારીખ ના બારા માં આ લેખ પઢી શકે છે જે શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા એ લખો છે. સાથે બીજા કીત્નાક ફોટોગ્રાફ ભી છે.
શેખ દાઉદ મોલવી…
શું કોઈ ને ભી દુનિયા માં પેહચાનો છો જેની ઝિંદગી મુશ્કિલ સી ખાલી હોઈ - અમીર હોઈ યા ગરીબ? દુનિયા ના લોગો ને તકલીફ, મુસીબત મશકકત આવતીજ રહે છે.
મુમિન દુનિયા ના આ માહોલ માં સુકૂન કઈ તરાહ હાસિલ કરી શકે? પરેશાની અને ફિકર વગર ઝિંદગી કઈ તરાહ ગુઝારે?
મવાલી તાહેરીન શું નુસખા બતાવે છે? અમીરુલ…
અવલિયા કિરામ ઇરશાદ ફરમાવે છે કે રજબ ના મહિના ના દિનો ખુદા તઆલા ના ચુના હુઆ દિનો માં સી છે. ખુદા તઆલા કુરાને મજીદ માં મૂસા નબી ને ખિતાબ કરતા હુઆ ફરમાવે છે કે તમે લોગો ને ખુદા ના દિનો ની યાદ દિલાઓ.
ઝાહિર માં સૂરજ ઉગે અને ગુરૂબ થાઈ તો એ એક દિન છે, એક દિન ની બીજા દિન પર તફઝીલ શું કામ? રજબ ના મહિના…
શેહરે રજબ ઉલ અસબ ની પેહલી રાત ના મુબારક મૌકે પર મુમિનીન આ મિસલ અમલ કરે:
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. દારુસ સકીના મુંબઈ માં મગરિબ અને ઈશા ની નમાઝ વાસ્તે તશરીફ લાવશે.
૩૨ માં દાઈ અલ મુતલક સૈયદના કુત્બુદ્દીન શહીદ રી.અ. ના ઉર્સ ના મુબારક મૌકે પર, મુમિનીન મુમેનાત અને એના ફર્ઝંદો અ મિસલ અમલ કરે:
૨૩ મી જુમાદિલ ઉખરા (શનિવાર, ૧૦ મી માર્ચ, ૨૦૧૮) ૫૩ માં દાઈ અલ મુતલક સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક છે.
૧૯ મી રજબ ૧૩૮૫ હિ. માં ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના વફાત ના બાદ, આપના વારિસ ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. યે ફસલ ફર્માયું કે…
૩૪ માં દાઈ અલ મુતલક સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન રી.અ. ના ઉર્સ ના મુબારક મૌકે પર મુમિનીન મુમેનાત અને એના ફર્ઝંદો આ મિસલ અમલ કરે:
કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે નથી ખુદા મગર એ.
અલગ અલગ મઝહબો છે, ઇસ્લામ માં અલગ અલગ ફિરકાઓ છે, સગલા ખુદા માં અલગ અલગ તરાહ સી માને છે, મગર સહી તૌહીદ કઈ તરાહ થાઈ? તૌહીદ ની હકીકત શું છે? હુદાત કિરામ ખાસ્સતન અમીરુલ મુમિનીન મૌલાના અલી સ.અ. એ આપના ખુતબાઓ માં તૌહીદ ના બારા માં શું ફરમાવ્યું…
મુલહેદીન (નાસ્તિક લોગો) કહે છે કે દીન ના લોગો તર્કસંગત વિચારતા નથી અને અંધ શ્રદ્ધાળુ હોય છે. એ સગલા એમ હુજ્જત કરે છે કે ખુદા તો દેખાતા નથી તો તમને કેમ ખબર છે કે ખુદા છે? કહે છે કે તમે એમ કેહતા હોઈ કે પેદાઈશ છે તો પેદા ના કરનાર હોવા જોઈએ તો એના પેદા ના કરનાર કોણ છે?
આ સગલી હુજજતો અને સવાલો…
કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે કોઈ એક દાણા બરાબર ખૈર કરશે તો દેખશે, એજ મિસલ દાણા બરાબર શર કરશે તો દેખશે.
શર કઈ તરાહ વુજૂદ માં આવ્યું? ખુદા તઆલા હર ચીઝ ના પેદા ના કરનાર છે પણ ખુદા એ તો શર નથી બનાવ્યું? એ તો ન હોઈ શકે. તો કઈ તરાહ સી શર આવ્યું?
અમીરુલ મુમિનીન સ.અ. એ દુનિયા માં…
મુમિનીન સી ગુઝારીશ છે કે સગલા આ મુબારક મીકાત પર જમે થાય અને…
ઘણા લોગો એમ સવાલ કરે છે કે ઇસ્લામ ની શરીઅત માં દાઢી રાખવાનું ફરમાન શું કામ છે? દાઢી રાખવા માં શું ફાયદા છે?
શું એ રસુલુલ્લાહ સ.અ.વ. ની સુન્નત છે?
દાઢી શું ચીઝ પર દલાલત કરે છે?
મજાલિસુલ હિકમત ની ૩૬ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.
મુમિનીન યે મુબારક મૌકે માં બરકાત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.
મુમિનીન જે મજલીસ માં હાજર ના થઇ શકે, યે મુબારક મૌકે માં બરકાત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે:
મુમિનીન યે મુબારક મૌકે પર બરકાત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.
કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે એ ઈમાન લાવનાર લોગો, તમે રસૂલ સાથે કઈ વાત કરવા આવો, કઇ સવાલ અરઝ કરવા આવો તો રસૂલ ને કઈ હેબત અરઝ કરો, એ પાકીઝગી નો સબબ છે.
તો નજવા ની શું માઅના? હક ના સાહેબ ને મુમિનીન સલામ અરઝ કરે, કઈ રકમ હદિયો અરઝ કરે છે એમાં શું ફઝલ અને સવાબ છે?
શું હક ના સાહેબ…
મુમિનીન યે મુબારક મૌકે માં બરકાત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.
આપના ના નાસ ની ઇકતેદા કરતા હુઆ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ ૧૪૩૬ હિ. માં ફસલ ફરમાવ્યું કે ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ની મજલીસ ૧૪મી, ૧૫મી અને ૧૬મી રબીઉલ અવ્વલ તીન દિન વાસ્તે અકદ કરવામાં આવે. સૈયદના કુત્બુદ્દીન રી.અ. એ તારીખી નામ "تبركات أيام العرس" ફસલ ફરમાવ્યું.…
૧૨ મી રબી ઉલ અવ્વલ ૧૪૪૦ હિ. મીલાદુન નબી ના મૌકે પર મીલાદ ની રાતે (સોમવાર નો દિન, મંગળવાર ની રાત – ૧૯ મી નવેમ્બર) દારુસ સકીના મુંબઈ માં મગરિબ અને ઈશા ની નમાઝ બાદ મીલાદુન નબી ની મજલીસ અક્દ થાસે ઇન્શાઅલ્લાહ. મુમિનીન મુમેનાત અને એના ફર્ઝંદો ને ખુશી ના જમણ નું ઇઝન છે.
આ મુબારક મૌકે પર મુમિનીન આ…
મુમિનીન આ મુબારક મીકાત પર આ મિસલ અમલ કરીને બરકાત હાસિલ કરે:
મુમિનીન આ મુબારક મીકાત પર કરબલા ની મુસીબત અને ઇમામ હુસૈન અને આપના એહલે બૈત અને અસહાબ ના સબર અને હિમ્મત ને યાદ કરી ને બરકત લે.
ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે જે સગલા ને ઈલ્મ આપ્યુ એના વાસ્તે જન્નત માં દરજાત છે.
સગલા સી આલા ઈલ્મ આલે મોહમ્મદ નું ઈલ્મ છે. મગર એ સગલા સી આલા ઈલ્મ શું કામ કેહવાઈ છે. ઈલ્મ તો ઈલ્મ છે. આ ઈલ્મ નો દરજો સગલા સી વધી ને શું કામ છે?
આલે મોહમ્મદ ના ઈલ્મ ના અંદર સગલા સી આલા તૌહીદ નું…
ઘણા લોગો ઇન્કાર કરે છે કે જિન ભૂત જેવી કોઈ ચીઝ નથી. કુરાને મજીદ માં જિન ના બારા માં તો ઘણી આયતો છે, અને એની ઘણી અલગ માઅના છે, બલ્કે એક આખી સુરત નું નામ સુરતુલ જિન છે.
જિન ભૂત શું ચીઝ છે? એનો પેદા થવાનો સબબ શું છે? શું સગલા જિન એક સરખા છે? જિન ભૂત સી બચાવ કઈ તરાહ થઇ શકે?
મજાલિસુલ હિકમત…
સગલા આ વાત નો અનુભવ કરે છે કે દુનિયા બલા મુસીબત નું ઘર છે અને છેલ્લે મૌત આવે છે. એ હકીકત છે. કોઈ ભી ઇન્સાન - ચાહે અમીર હોઈ યા ગરીબ - એને દુનિયા માં તકલીફ પહોંચે છે.
ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે ખુદા સબર કરનાર ને અજર કેવું આપે છે કે બે ગૈરે હિસાબ, અને એમ ભી ફરમાવ્યું કે ખુદા સબર કરનારાઓ…
હમે ખુશી ના સાથે ૧૪૪૧ હિ. નું કેલેન્ડર વેબસાઈટ પર પેશ કરીયે છે જેમાં અહમ મીકાત અને અંગ્રેઝી તારીખ ભી છે. એ કેલેન્ડર નું પી.ડી.એફ. વેબસાઈટ પર પેશ છે.
રસુલુલ્લાહ સ.અ.વ. ફરમાવે છે કે જે શખ્સ મારા ફરઝંદ હુસૈન પર રોસે, રૂલાવશે યા રોવા જેવું મૂંહ બનાવશે તો એના વાસ્તે જન્નત વાજિબ છે.
નબી-એ-સાદિક ની હદીસ મુતાબિક હુસૈન પર રોનાર ને સવાબ અઝીમ મળે છે - એ શું કે જન્નત - તો એટલું મોટું સવાબ શું કામ? અપને હુસૈન ઇમામ સ.અ. ની ઝિકર કરીયે છે, એને યાદ કરીને…
ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે આજે હમે તમારા દીન ને કામિલ કીધું, નેઅમત ને તમામ કીધી અને ઇસ્લામ ના દીન ને ખુશ કરી લીધું (સુરતુલ માએદા આયત નં. ૩)
તારે આ દિન - જે દિન માં દીન કામિલ કીધું - તે તો સગલા સી અહમ દિન છે એમ કુરાન બતાવે છે - એ કયો દિન છે? ઇસ્લામ નું દીન એ દિન માં શું સબબ સી કામિલ…
હજ માં બૈતુલ્લાહ ની તરફ કસ્દ કરે - બૈતુલ્લાહ શું છે? ખુદા નું ઘર શું કામ કહેવામાં આવે છે? બૈતુલ્લાહ પથ્થર ના બનેલા છે. શું કોઈ એમ કહે કે ખુદા એમાં રહે છે? તો પછી એમ શું કામ કહેવામાં આવે છે કે ખુદા નું ઘર છે? તો બૈતુલ્લાહ ની તરફ હજ માં કસ્દ શું કામ?
ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે કે હજ…
ગદીરે ખુમ ના દિન રસુલુલ્લાહ સ.અ. યે આખરી રિસાલત પહોંચાવી. આપ ના વસી મૌલાના અલી અ.સ. ની વલાયત ને ફર્ઝ કીધી. અપને ખુદા નો હમ્દ અને શુકર કરીએ કે ૧૪૦૦ વરસ બાદ અપને વો લોગો થકી છે કે જે યે ગદીર નો એહેદ વફા કીધો છે. વલાયત ના ફરીઝત પર સાબિત છે. રસુલુલ્લાહ યે અમીરુલ મુમિનીન પર જે નસ્સ ફરમાવી યે મોહમ્મદ અને…
મૌત હક છે. આવનાર છે. ખુદા એ મૌત ને શું કામ પેદા કીધી? મૌત ની શું માઅના છે? અને અક્સર લોગો મૌત સી શું કામ બીને છે? મૌત હક છે - એના વાસ્તે મુમિન શું નઝરીઓ રાખે? શું તૈયારી કરે?
કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે ખુદા તઆલા એ મૌત પેદા કીધી અને ઝિંદગી પેદા કીધી. પહેલા મૌત પેદા કરવાની શું માઅના…
અમીરુલ મુમિનીન મૌલાના અલી ઈબ્ને અબી તાલિબ સ.અ. ફરમાવે છે કે “મુમિન હંમેશા ખુશ હોઈ” (અલ-મુમિનો હશ્શુન બશ્શુન).
અક્સર ઇન્સાન એમ તલબ માં હોઈ છે કે ખુશ હોઈ અને હંમેશા ખુશ રહે. મગર એ કઈ તરાહ ઇમકાન થાઈ જે વખત કે આ આલમ માં હાલાત હોઈ છે. તહો બલાઈ, બીમારી, ઝઘડા, અલગ અલગ ફિકરો, આ સગલી વાત તો હકીકત છે.…
સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના ઈમામ ઉઝ ઝમાન ની શાન માં કસીદા મુબારકા "يا…
રસુલુલ્લાહ સ.અ.વ. સૈયદુલ મુરસલીન અને ખાતમુન નબીયીન છે. રસુલુલ્લાહ નો મકામ અઝીમ છે અને કુરાને મજીદ માં ખુદા તઆલા આપની સિફત કરતા હુઆ ફરમાવે છે કે - આપના અખ્લાક ઘણા શાન ના છે - "انك لعلى خلق عظيم." શું જન્નત હાસિલ કરવાને ઈમાન અને મોહબ્બત કાફી નથી? નેક અખ્લાક અને લોગો સાથે બેહતર વર્તાવ કરે તેનું ઈમાન…
હર ઇન્સાન એમ પસંદ કરે કે પોતે જે કઈ કરે એમાં બેહતર થતો જાઈ. ત્યારે એ હાસિલ કરવાનો રસ્તો શું છે? અને એમાં મોટી હિકમત શું છે કે બેહતર અને અફઝલ બને?
કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે હર ચીઝ ને બેહતર પેદા કીધી અને ઇન્સાન ની પેદાઈશ માટી સી શરુ કીધી. આ આયત ની શું માઅના?
નફ્સ ફઝલ કઈ…
ખુદા તઆલા કુરાને મજીદ માં ફરમાવે છે “ وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلإِنسَ إِلاَّ لِيَعْبُدُونِ” સુરતુઝ ઝારિયાત આયત ૫૬, હમે જિન અને ઇન્સ ને પેદા ન કીધા મગર કે મારી બંદગી વાસ્તે. આ આયત સી તો એમ થાઈ છે કે પેદા કરવાની ગરઝ એ છે કે ખુદા ની બંદગી કરે. અગર પેદા કરનાર ની ગરઝ હોઈ તો એ મોહતાજ છે, અને મોહતાજ હોઈ…
જિહાદ ઇસ્લામ ના સાત દેઆમત માં સી એક દેઆમત છે. હર મુમિન પર વાજિબ છે ફરઝ છે. મગર જિહાદ ની શું માઅના? સૈયદના તાહેર ફખરુદ્દીન આ સવાલ નો જવાબ ત્રણ હિસ્સા માં ફરમાવે છે. પહેલા હિસ્સા ની ઝિકર ૧૪ મી મજલિસ માં ફરમાવી, એમાં ‘જિહાદે અકબર’ ની ઝિકર ફરમાવી. ૧૫ મી મજલિસ માં દાવત ના દુશ્મનો સાથે જિહાદ શું કામ કરવી…
જિહાદ ઇસ્લામ ના સાત દેઆમત માં સી એક દેઆમત છે. હર મુમિન પર વાજિબ છે ફરઝ છે. મગર જિહાદ ની શું માઅના?
કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે ‘શું તમે એમ સમજો છો કે તમે જન્નત માં દાખલ થઇ જશો?’ પછી ફરમાવે છે ‘કે એમ નહિ થાઈ જહાં તક કે ખુદા દેખશે - ખુદા જાણશે - કે તમારા માં સી જિહાદ કોઈ એ કીધી, સબર…
શું મીસાક આપવા માં ઈખ્તિયાર છે? શું મીસાક એક ગુલામી નો કિલાદો છે?
મીસાક ની ઝિકર કુરાને મજીદ માં ખુદા એ ૭૦ કરતા વધારે મૌઝે માં ફરમાવી છે. મીસાક ની શું માઅના છે ? મીસાક શું કામ છે? અને હર ઝમાન માં અમર ના ધની, હક ના સાહેબ - ઇમામ યા સતર ના ઝમાન માં એના દાઈ - એને મીસાક આપવું શું કામ વાજિબ છે? મીસાક…
સૈયદી અબ્દુલકાદિર હકીમુદ્દીન ૫ મી શવ્વાલુલ મુકર્રમ વફાત થયા અને ત્રણ હફ્તા બાદ આપના દુશ્મનો એ આપના બદન મુબારક ને આપની કબર માં સી નિકાલા. સગલા નો દાવો એમ હતો કે આપને ઇસ્લામ ના હુકુમ ના ખિલાફ દફન કરવા માં આવ્યા છે. જ્યારે આપના બદન મુબારક ને કબર મુબારક માં સી નિકાલા તો મોજીઝા સી આપનું બદન તાઝા હતું…
આ કસીદા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઈદુલ ફિતર ૧૪૪૦ હિ. ના મોકે પર તસનીફ ફરમાયા છે. એ કસીદા અંગ્રેજી અને દાવત ની ઝબાન ના તરજુમા અને ઓડિયો સાથે પેશ કરીયે છે.
એમ મારૂફ છે કે ઈદુલ ફિતર નો દિન એક ખાસ દિન છે. ખુશી નો દિન છે. એહતેફાલ નો દિન છે. એનો સબબ અને હિકમત શું છે? શરીઅત ના સાહેબ એ ઈદ ના દિન નું ફઝલ શું કામ ઈખ્તિયાર કીધું?
તો પહેલા સવાલ એ કે ઈદ ક્યારે છે?
રસુલુલ્લાહ સ.અ. શેહરે રમઝાન ના પહેલા જંગ વાસ્તે પધારી રહ્યા હતા તો મુસ્લિમીન એ અરઝ કીધી…
લૈલતુલ કદર મુકબિલ છે, કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે લૈલતુલ કદર ની શાન હઝાર મહિના કરતા વધીને છે. એમ શું કામ? એની ફઝીલત શું? બીજી રાતો કરતા આ રાત માં શું ખાસ છે?
ઇન્ના અન્ઝલનાહો ની સુરત માં “લૈલતુલ કદર” ત્રણ વાર છે, એની શું માઅના, ત્રણ વાર શુ કામ?
લૈલતુલ કદર ની શાન ઓળખીને એને…
કુરાને મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે આપસ માં કઈ ઝઘડો થાઈ તો ખુદા અને ખુદા ના રસૂલ ના પાસે આવો (સુરતુન નિસા ૫૯ મી આયત). ઝઘડાઓ અને ઇખ્તિલાફ રસુલુલ્લાહ ના પછી બંધ તો નથી થઇ ગયા. અગર કોઈ રસુલુલ્લાહ ના વારસ ન હોઈ તો આજે આ આયત ની શું માઅના છે? કોઈ ની નાની દુકાન ભી હોઈ તો એ ફિકર કરે છે કે મારા પછી એને…
રસુલુલ્લાહ, નબી, ઇમામ યા દાઈ ની શું ઝરૂરત છે? ઘના ફલાસિફા (તર્કશાસ્ત્રીઓ) એમ કહે છે કે અંબિયા ની ઝરૂરત નથી. ઇન્સાન પાસે અક્કલ છે. તો અક્કલ વાપરી ને મન સી સગલું સમજી શકે છે. એમ હોઈ તો હિદાયત અને નજાત વાસ્તે એક હિદાયત આપનાર સાહેબ ની શું ઝરૂરત છે?
મજાલિસુલ હિકમત ની નવમી મજલિસ માં સૈયદના ફખરુદ્દીન…
સૈયદના ફખરુદ્દીન શેહરે રમઝાન ના મહિના માં હર રવિવારે ફજેરે સાત વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) બેઠક વાસ્તે તશરીફ લાવશે ઇન્શાઅલ્લાહ. ઇન્ટરનેટ ના ઝરીએ આ બેઠક માં મુમિનીન હઝરત ઈમામીયા માં વાજેબાત અરઝ કરવાનું શરફ હાસિલ કરી શકશે.
જે મુમિનીન ને બેઠક નો ટાઈમ લેવો હોઈ…
માઝૂનુદ દાવતિલ ગર્રા ડૉ. સૈયદી અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અતાલલ્લાહો બકાઅહુશ શરીફ ની પહેલી બેઠક આ શનિવારે ચોથી શાબાન (૨૮ માર્ચ) રાખવા માં આવી છે. બેઠક માં મુમિનીન પોતાની અરઝો ખાનગી માં કરી શકશે. જે મુમિનીન ને બેઠક નો ટાઈમ લેવો હોઈ તો આ ઈમેલ પર અરઝ કરે ([email protected]) યા આ નંબર (918828227864)…
અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને મુમિનીન ની - ખાસ્સતન જે હમણાંના હાલાત ના સબબ તકલીફમાં છે - સગલાની ઘની ફિકર છે. કોઈ મુમિન ને અનાજ અને જમન ની કમી ન હોઈ તે વાસ્તે સૈયદના ત.ઉ.શ. એ સગલી જમાઅતો, સગલા ખિદમતગુઝારો અને મુમિનીન ને ઇરશાદ ફરમાવ્યું છે કે જે સગલા મુશ્કિલ માં હોઈ એને મદદ કરે.
આ…
રબીઉલ આખર ના મહિના માં ખુશી ના ઘણા મીકાતો છે. એ મહિના માં અપને ઇમામુઝ ઝમાન સ.અ. ના મીલાદ નું જશન મનાવીએ છે. અપને ૫૨ માં અને ૫૩ માં દાઈ ની શફકત અને હનીન ને યાદ કરીને આપ ના મીલાદ મનાવીએ છે અને એ બંને ના વારસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આજ આપણા દરમિયાન મૌજૂદ છે, અને આપ ના મીલાદ ની ખુશી મનાવીએ છે. જેમ…
સૈયદનલ મોઐયદુશ શીરાઝી ઈલ્મ ના પહાડ હતા. આપ દાઈ અલ દોઆત હતા અને ૨૦ વર્ષ તક ૧૮ માં ઇમામ મુસ્તનસિર બિલ્લાહ ના બાબુલ અબવાબ હતા, જે અરસા માં આપ એ અજબ શાન સી હિકમત ની મજાલિસ માં ઈલ્મ ની બરકાત નશર કીધી અને ઇમામ નું ઈલ્મ સતર ના દોઆત ની તરફ પહોંચાવાની તમહીદ કીધી.
ઘણી ખુશી ની વાત છે કે યાકૂતતો દાવતિલ…
સૈયદના તાહેર ફખરુદ્દીન સાહેબ ત.ઉ.શ. (પ્રતિવાદી) ની ગવાહી માનનીય બોમ્બે હાઈ કોર્ટ માં ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે તમામ થઇ. આપ ની ગવાહી ૨૭ દિવસ થઇ.
તે બાદ આપ ના તરફ થી એમરી યુનિવર્સિટી ના પ્રોફેસર ડેવિન સ્ટૂઅર્ટ કે જે ઈસ્માઈલી મઝહબ ના માહિર સંશોધક છે, આપ એ નિષ્પક્ષ ગવાહ તરીકે ગવાહી આપી. પ્રોફેસર…
૨૬ મી રબીઉલ આખર (૩ જાન્યુઆરી) દાઇઝ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના મીલાદ નો મુબારક મૌકે છે. فيض سعادة الميلاد المبارك - ١٤٤٠ه
મીલાદ ની રાતે: મીલાદ ની રાતે (૨ જાન્યુઆરી), સૈયદના મગરિબ અને ઈશા ની નમાઝ વાસ્તે તશરીફ લાવશે અને તે બાદ ખુશી…
સૈયદી મુકાસિર સાહેબ એ સુરતુલ અસર ના પાંચ વજેહ બયાન ફરમાવ્યા અને ફરમાવ્યું કે સાયન્સ માં અપને જે જોવાઈ છે એના સી જે નહિ જોવાતુ એના બારા માં દલાલત લઈએ છે. જેમ ગ્રેવિટી. એજ મિસલ દીન માં હુદાત કિરામ દલીલ પેશ કરીને બયાન ફરમાવે છે. સૈયદી મુકાસિર સાહેબ એ દીન અને હક્ક ના વાસ્તે હુજ્જત કાતેઆ પેશ કીધી. મુમિનીન…
આશુરા ની રાત નું અમલ: આશુરા ની રાતે તવસ્સુલ ની નમાઝ બાદ મુમિનીન “અલ્લાહુમ્મા અંતા સેકતી” ની દોઆ પઢે. નમાઝ બાદ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. નું આશુરા ની રાત નું આ બયાન સુને. આશુરા ની તમામ રાત મુમિનીન બંદગી…
અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આજે દારુસ સકીના, મુંબઈ માં અશરા મુબારકા ની સાતમીં વાઅઝ મુબારક ફરમાવશે. જે સગલા વાઅઝ માં હાઝિર ન થઇ શકતા હોઈ, એ સગલા વાસ્તે સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવીને શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ ની વાઅઝ મુબારક રીલે કરવાની રઝા ફરમાવી છે. સાતમીં વાઅઝ નું રીલે દેખવાને…
અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આજે દારુસ સકીના, મુંબઈ માં અશરા મુબારકા ની સાતમીં વાઅઝ મુબારક ફરમાવશે. જે સગલા વાઅઝ માં હાઝિર ન થઇ શકતા હોઈ, એ સગલા વાસ્તે સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવીને શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ ની વાઅઝ મુબારક રીલે કરવાની રઝા ફરમાવી છે. સાતમીં વાઅઝ નું રીલે દેખવાને…
અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આજે દારુસ સકીના, મુંબઈ માં અશરા મુબારકા ની છઠ્ઠી વાઅઝ મુબારક ફરમાવશે. જે સગલા વાઅઝ માં હાઝિર ન થઇ શકતા હોઈ, એ સગલા વાસ્તે સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવીને શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ ની વાઅઝ મુબારક રીલે કરવાની રઝા ફરમાવી છે. છઠ્ઠી વાઅઝ નું રીલે દેખવાને…
અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન આજે દારુસ સકીના, મુંબઈ માં અશરા મુબારકા ની ચોથી વાઅઝ મુબારક ફરમાવશે. જે સગલા વાઅઝ માં હાઝિર ન થઇ શકતા હોઈ, એ સગલા વાસ્તે સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવીને શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ ની વાઅઝ મુબારક રીલે કરવાની રઝા ફરમાવી છે. ચોથી વાઅઝ નું રીલે દેખવાને યહાં ક્લિક…
અલ-દાઈ અલ-અજલ અલ-ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૧૪૪૧ હિ. માં અશરા મુબારકા ની ચોથી (૪) તારીખ ની વાઅઝ મુંબઈ, દારુસ સકીના માં અક્દ ફરમાવશે, ઇન્શાઅલ્લાહ. આપ મૌલા ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવી આપની વાઅઝ આલમે ઈમાન માં…
“મુમિનીનઆકુરાનેમજીદઉંચાકરીનેકહુંછું, ખુદાનાકસમઅપનેજન્નતમાંપહોંચનારછે” - સૈયદનાતાહેરફખરુદ્દીનત.ઉ.શ. નીઅશરામુબારકાનીબીજીવાઅઝ
અલ-દાઈ અલ-અજલ અલ-ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૧૪૪૧ હિ. માં અશરા મુબારકા ની તીજી (૩) તારીખ ની વાઅઝ મુંબઈ, દારુસ સકીના માં અક્દ ફરમાવશે, ઇન્શાઅલ્લાહ. આપ મૌલા ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવી આપની વાઅઝ આલમે ઈમાન માં રીલે કરવાની રઝા ફરમાવી છે. રીલે બપોરે ૪ વાગ્યે શરુ થશે ઇન્શાઅલ્લાહ.
મુમિનીન…
અલ-દાઈ અલ-અજલ અલ-ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૧૪૪૧ હિ. માં અશરા મુબારકા ની બીજી (૨) તારીખ ની વાઅઝ મુંબઈ, દારુસ સકીના માં અક્દ ફરમાવશે, ઇન્શાઅલ્લાહ. આપ મૌલા ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવી આપની વાઅઝ આલમે ઈમાન માં રીલે કરવાની રઝા ફરમાવી છે. રીલે બપોરે ૪ વાગ્યે શરુ થશે ઇન્શાઅલ્લાહ.
હુદાત કિરામ એ એક નાદિર અને મુબારક રસમ કીધી કે હર નવું વર્ષ આપણે ઇમામ હુસૈન સ.અ. ની ઝિકર અને નોહા સી શરુ કરીયે છે. અને ઇમામ હુસૈન સ.અ. ની ઝિકર ના તુફૈલ માં આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકત દસ…
હમે ખુશી ના સાથે ૧૪૪૧ હિ. નું કેલેન્ડર વેબસાઈટ પર પેશ કરીયે છે જેમાં અહમ મીકાત અને અંગ્રેઝી તારીખ ભી છે. એ કેલેન્ડર નું પી.ડી.એફ. વેબસાઈટ પર પેશ છે.
ઉર્સ મુબારક ના મૌકે પર મુમિનીન, મુમેનાત અને એના પ્યારા ફર્ઝંદો આ મિસલ અમલ કરે:
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની માનનીય બોમ્બે હાઈ કોર્ટ માં ગવાહી ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે પૂરી થઈ. આપ ની ગવાહી ૨૭ દિન લગ થઈ. હવે પછી ના ગવાહ ના ક્રોસ એકઝામીનેશન વાસ્તે આઠ ઓગસ્ટ ૨૦૧૯ ના દિવસે કોર્ટ આદેશ આપશે.
ઈદે ગદીરે ખુમ ના દિન સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. દારુસ સકીના બેકર્સફિલ્ડ માં નમાઝ વાસ્તે તશરીફ લાયા. આપ એ શુકરન લિલ્લાહ ની નમાઝ ઝવાલ ના વખત માં પઢાવી અને શાનદાર વસીલો લીધો જેમાં આપ એ મુમિનીન હાઝરીન અને તમામ મુમિનીન વાસ્તે દોઆ મુબારક ફરમાવી. વસીલા ના બાદ સૈયદના એ વાઅઝ મુબારક ફરમાવી અને હાઝરીન નો મીસાક…
સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. એ અરફા ના દિન, ઈદુલ અદહા ની રાતે નમાઝ પઢાવી અને ઈદુલ અદહા ના દિન ફજેરે દારુસ સકીના, બેકર્સફિલ્ડ માં ખુતબા ની નમાઝ પઢાવી. સૈયદના એ સગલા મુમિનીન ના વાસ્તે આપના વસીલા મુબારકા માં દોઆ ફરમાવી. સૈયદના એ તે બાદ ઈદુલ અદહા ની ખુશી ની મજલિસ એક મુમિન મુખલિસ ના ઘર માં અક્દ ફરમાવી અને …
આ કસીદા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઈદુલ ફિતર ૧૪૪૦ હિ. ના મોકે પર તસનીફ ફરમાયા છે. એ કસીદા અંગ્રેજી અને દાવત ની ઝબાન ના તરજુમા અને ઓડિયો સાથે પેશ કરીયે છે.
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની આ સાલ સન ૧૪૪૦ હિ./૨૦૧૯ ની મુનાજાત "સઅલતોક રબ્બી વ અંતલ કરીબુ" ની તિલાવત કરો.
આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે મુમિનીન ની અરઝ કબુલ ફરમાવીને શેહરુલ્લાહ ની ૧૫ મી તારીખ મુમિનીન ના વાસ્તે બીજા જનરલ સબક અક્દ ફરમાયું જેમાં આપ યે ઈમામ અલી ઝૈનુલ આબેદીન સ.અ. ની ફજેર ની દોઆ ની માઅના ઝિકર ફરમાવી. સૈયદના ત.ઉ.શ. યે લૈલતુલ કદર ની અઝમત ની ઝિકર ભી ફરમાવી અને પૂરા સાલ માં સૌથી મુબારક…
શેહરે રમઝાન અલ મોઅઝ્ઝમ ની પેહલી રાતે નમાઝ બાદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ બયાન મુબારક ફરમાવ્યું અને મુમિનીન ને આ બરકતવંતા મહિના માં ગનીમત લઈને ખૈર ના અમલ કરીને ગુના ગુન સવાબ હાંસિલ કરી લેવાની હિદાયત ફરમાવી. મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. એ મુમિનીન ના હક માં ઘણી દોઆઓ ફરમાવી.
સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન રી.અ. એ કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ ૨૦૧૧ માં ગોલ્ડન જ્યુબિલી ના ફંક્શન માં, કાયમ ફરમાવ્યું. આ ફંક્શન માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના દાવત ની ગાદી પર પચાસ વર્ષ અને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના માઝૂન મુતલક ના રુતબા માં પચાસ વર્ષ ની…
અલ દાઈલ અલ અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ક્રાઇસ્ટચર્ચ, ન્યૂઝીલેન્ડ માં જુમોઆ ના દિન, ૧૫ મી માર્ચ, જે હુમલો થયો, જેના સબબ ઘણા લોગો ગુઝરી ગયા, એ નાગવાર હુમલા સી સૈયદના ના દિલ પર રંજ છે, અને આ મિસલ ના ભયાનક…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા અને દોઆ મુબારક સી, ૨૧ મી અને ૨૨ મી જુમાદલ ઉખરા ૧૪૪૦ હિ., દારુસ સકીના થાના માં મસૂલ કોઓર્ડિનેશન કમિટી ના ઝૈરે એહતેમામ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ત્રીજા ઉર્સ ના મુબારક અય્યામ માં પહેલી મસૂલ કોન્ફરન્સ અક્દ થઇ.
દાવત ની ખિદમત અને મુમિનીન ની ખૈર ખ્વાહી…
સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. નો ત્રીજો ઉર્સ મુબારક:૨૩ મી જુમાદલ ઉખરા૧૪૪૦ હિ. (નસીમો બરકાતિલ ઉરસિલ મુબારક)
૫૩ માં દાઈ અલ મુતલક ના ત્રીજા ઉર્સ મુબારક માં મુમિનીન એ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ., અપના બાવા શફીક ના એહસાનાત યાદ કીધા, આપના…
રજબ ના મુબારક મહિના માં, કે જે મૌલાના અલી સ.અ. ના વિલાદત ના મહિના છે, હમને ખુશી છે કે યાકૂતતો દાવતિલ હક્ક શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા ની તકરીર “અદલ અને ઇન્સાફ નો હુકુમ: મૌલાના અલી સ.અ. ની આલા મિસાલ” નું ઓડિયો રિકોર્ડિંગ પેશ કરીયે છે. ફેબ્રુઆરી ૨૦૧૯ વેક ફોરેસ્ટ યુનિવર્સિટી, વિન્સ્ટન…
રજબ ના મુબારક મહિના માં, કે જે મૌલાના અલી સ.અ. ના વિલાદત ના મહિના છે, હમને ખુશી છે કે યાકૂતતો દાવતિલ હક્ક શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા નું એક લેખ પેશ કરીયે છે. આ લેખ માં આપ એ અમીરુલ મુમિનીન સ.અ. ના ૨ ખુતબા ની માના ઝિકર કીધી છે. ખાસ્સતન એ ખુતબા માં ખુદા ની તકવા અને નેકી અને ભલાઈ ની ઝિકર નો મતલબ…
આ સાલ ૧૪૩૯ હિ. નો દાવતે હાદિયા ફાતેમી દાવત નો રિપોર્ટ પેશ કરીએ છે. રીપોર્ટ…
૧૬ જાન્યુઆરી ૨૦૧૯ શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન ને વિદ્યાનિકેતન ઈંગ્લીશ હાઈ સ્કૂલ થાના માં ફંક્શન વાસ્તે ઇઝન હતું. ૩ શિક્ષકો ને “સૈયદના તાહેર ફખરુદ્દીન શિક્ષક શ્રેષ્ઠતા એવોર્ડ” આપવા માં આવ્યું. એક એક શિક્ષક ને ૧૦,૦૦૦ રૂપિયા અને ચાંદી ની તખ્તી આપવા માં આવી. એક વિદ્યાર્થી ને ભી ૧૦,૦૦૦ રૂપિયા…
૨૩ મી જુમાદલ ઉખરા ૧૪૪૦ હિ. (ગુરુવાર, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ ) ૫૩ માં દાઈ અલ મુતલક સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ત્રીજા ઉર્સ મુબારક નો દિન છે. સૈયદના કુત્બુદ્દીન નું સબર, હિમ્મત અને હઝમ બે મિસાલ છે. એક એક મુમિન વાસ્તે આપ જે દોઆ આપી ગયા છે તે લાકીમત છે. અને અપને હમેશા શુકુર કરીશુ કે અપને એ મૌલા નો કુદસાની…
અજબ હમારી ખુશ નસીબી છે કે સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ના ૫૩ માં મીલાદ નું જશન હમને મનાવુ નસીબ થયું. વો ઇમામુઝ ઝમાન ના દાઈ કે જેના સી લાખો મુમિનીન ની કિસ્મત ખુલી ગઈ. જે વિલાદત ના સબબ હઝારો નુફૂસ ને નજાત હાસિલ થાનાર છે. જન્નત માં દાખિલ થાનાર છે. જે વિલાદત ના સબબ દાવત અને મુમિનીન ને અમાન છે. અને દુશ્મનો…
જુમાદલ ઉલા ની ૧૦ મી રાતે (૧૫ મી જાન્યુઆરી, મંગળવાર) મૌલાતોના ફાતેમા ની શહાદત ના મીકાત પર , સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.), દારુસ સકીના, મુંબઈ માં મગરિબ અને ઇશા ની નમાઝ બાદ મજલિસ માં તશરીફ લાવશે. મજલિસ બાદ તમામ મુમિનીન ને સલવાત ના જમન નું ઇઝન છે.
૫૨ માં દાઈલ મુત્લક સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ના મૌકે પર દારુસ સકીના,મુંબઈ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ખતમુલ ની મજલિસ માં જલવા અફરોઝ થયા. ઉર્સ ની દિન ખતમુલ કુરાન ના બાદ સૈયદના એ સદકલ્લાહ ની દોઆ પઢી જેમાં આપ એ સૈયદના બુરહાનુદ્દીન ની ઝિકર ફરમાવી:
“આપ ખુદા ના દીન ના…
૨૯ મી રબીઉલ આખર ૧૪૪૦ હિ.,મૌલાનલ મુકદ્દસ ફી આલા ઈલ્લીયીન સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ મુબારક ની રાતે (શનિવાર ૫ જાન્યુઆરી ૨૦૧૯) , દારુસ સકીના, મુંબઈ માં મગરિબ અને ઈશા ની નમાઝ બાદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મીલાદ ની ખુશી ની મજલિસ માં જલવા અફરોઝ થશે ઇન્શાઅલ્લાહ.…
આલિમે આલે મોહમ્મદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ઈલ્મ અને હિકમત ના મમ્બા છે. જે સગલા મુમિનીન સબક ના હલકા માં શામિલ થાય છે, એ સગલા ને મૌલાના એ કરમ કરી ને રઝા ફરમાવી છે કે સબક માં હાઝિર થાય અને ઇમામુઝ ઝમાન ના નાઇબ ના નઝદીક સી આલે મોહમ્મદ ના ઈલ્મ ની બરકત હાસિલ કરે. એ સબકો દાઈઝ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન…
૨૬ મી રબીઉલ આખર (૩ જાન્યુઆરી) દાઇઝ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના મીલાદ નો મુબારક મૌકે છે. فيض سعادة الميلاد المبارك - ١٤٤٠ه
મીલાદ ની રાતે: મીલાદ ની રાતે (૨ જાન્યુઆરી), સૈયદના મગરિબ અને ઈશા ની નમાઝ વાસ્તે તશરીફ લાવશે અને તે બાદ ખુશી…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૨૦ મી રબીઉલ આખર ની રાતે મગરિબ અને ઈશા ની નમાઝ બાદ દારુસ સકીના, મુંબઈ માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના મીલાદ ની ખુશી ની મજલિસ માં જલવા અફરોઝ થશે. મજલિસ માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ની નીયત પર દરીસ ની તિલાવત થશે. તે બાદ મુમિનીન મુમિનાત અને એહના ફરઝંદો ને ખુશી…
રબીઉલ આખર ની ચોથી રાતે શેહઝાદા ડૉ. હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન દારુસ સકીના, મુંબઈ માં મગરિબ અને ઈશા ની નમાઝ બાદ ઇમામુઝ ઝમાન ના મીલાદ ની ખુશી ની મજલિસ માં પધારશે. તે બાદ મુમિનીન ને ખુશી ના જમન નું ઇઝન છે.
૧૬ મી મોહર્રમ ૧૪૩૯ હિ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના રૌઝત ના સાયા માં મઝારે કુત્બી નિયાઝ જમણ શુરુ કીધું. હર એક દીન અને મઝહબ ના લોગો ને નિયાઝ નું ઇઝન દીધું, એમ નિયત રાખીને ને સગલા ને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની બરકાત મિલે.
ગયા ૧૨ મહિના…
ઈમામ હુસૈન સ.અ. ના ચેહલૂમ ની રાત (૨૦ મી સફર અલ મુઝફ્ફર ૧૪૪૦ હિ) દારુસ સકીના મુંબઈ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે મગરિબ અને ઈશા ની નમાઝ પઢાવી અને ઈમામ હુસૈન અ.સ. ના ચેહલુમ ની વાઅઝ અકદ ફરમાવી.
આશુરા ના બાદ દુશ્મનો એહલે બૈત ના કાફેલા ને ઝુલ્મો સિતમ કરતા હુઆ કરબલા…
સૈયદના એ ગાંધીજી ના ૧૫૦ માં જન્મદિન ના ફંક્શન માં તકરીર માં ફરમાવ્યું કે ગાંધીજી એ અપને આઝાદી અપાવી. એમની યાદ ઝીંદા કરવાને અપને સગલા ની આઝાદી વાસ્તે કોશિશ કરીએ, અહિંસા સી, ભાઈચારા સી, કોઈને કોઈ ના સી કમ યા ઝ્યાદા કરીને નહિ. ફંક્શન બોમ્બે સ્ટોક એક્સચેન્જ માં રાખવામાં આવ્યું હતું.
સૈયદના એ ફરમાવ્યું…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે અશરા મુબારકા ૧૪૪૦ હિ. માં દારુસ સકીના મુંબઈ માં તખ્તે ઈમામી પર જલવા અફરોઝ થઈને અજબ શાન સી વાઅઝ ફરમાવી. પંજેતન પાક સ.અ., અઈમ્મત તાહેરીન અને દોઆત મુતલકીન ની મારેફત કરાવી. દુનિયા અને આખેરત ની ઝીંદગી વાસ્તે હિદાયત બખ્શી. મૌલાના એ બયાનો માં મુમિનીન ને હિકમત ના લાકીમત મોતીઓ…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ કરમ ફરમાવીને બોસ્ટન માં અશરા મુબારકા ની ખિદમત વાસ્તે હાફિઝુલ કુરઆન શેહ્ઝાદા ડો. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન ને મોકલા. શેહ્ઝાદા ડો. અઝીઝ ભાઈસાહેબ એ પાંચમી મોહર્રમ સી યૌમે આશુરા ૧૪૪૦ હિ. તક વાઅઝ ફરમાવી.
પાંચમી મોહર્રમ ની વાઅઝ માં મુમીન ની પેહચાન શું છે એ ઝિકર ફરમાવી.…
આ સાલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ કરમ ફરમાવી ને લંડન માં અશરા મુબારકા ની ખિદમત વાસ્તે ડો. મોઈઝ ભાઈસાહેબ મોહિયુદ્દીન ને મોકલા. અશરા મુબારકા માં ડો. મોઈઝ ભાઈસાહેબ એ મવાલી તાહેરીન ના ફઝાઈલ ની ઝિકર કીધી અને ઈમામ હુસૈન અ.સ. ની અને આપ ના એહલે બૈત અને અસહાબ ની શહાદત ઘણા વલવલા સી પઢી. મુમિનીન ના ગમ ને…
મુમિનીન આ મુબારક મીકાત પર આ મિસલ અમલ કરીને બરકાત હાસિલ કરે:
સફરુલ મુઝફ્ફર ની ૨૦ મી રાતે (૨૯, આક્ટોબર), સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ અને ઈશા ની નમાઝ વાસ્તે તશરીફ લાવશે અને તે બાદ ઇમામ હુસૈન સ.અ. ના ચેહલમ ની વાઅઝ ફરમાવશે ઇન્શાઅલ્લાહ. વાઅઝ ની મજલિસ ના બાદ સગલા મુમિનીન ને નિયાઝ ના જમન નું ઇઝન છે. સૈયદના ત.ઉ.શ. ની વાઅઝ મુબારક નું
ઈમામ હુસૈન સ.અ. પર અઝાદારી ની ફલસફત હુસૈન ના દાઈ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અંગ્રેઝી અને અરબી ઝબાન માં બયાન ફરમાવે છે. દાવત ના કોર્ટ કેસ ની ઝિકર અને મુખાલેફિન એ જુઠો દાવો કરી ઈમામ હુસૈન ની દાવત પર કરેલા હુમલા ની ઝિકર ફરમાવે છે.
આકા મૌલા સૈયદના…
આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન એ મુમિનીન ને ખિતાબ ફરમાવ્યો કે એ ઈબ્રાહીમ ખલીલુલ્લાહ ની…
આકા મૌલા સૈયદના ફખરુદ્દીન એ મુમિનીન ને ખિતાબ કરી ને ફરમાવ્યું કે એ અલ્લાહ ના ઈબાદ મુમિનીન,…
અલ દાઈ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ઇમામ હુસૈન ની અઝા ની પહેલી મજલિસ માં મુમિનીન…
ઈદે ગદીરે ખુમ ના મૌકે પર સૈયદના તાહેર ફખરુદ્દીન એ પુર શાન વાઅઝ મુબારક ફરમાવી, જેના સી મુમિનીન ના અકીદા અને અઝમ મઝબૂત થયા. યહાઁ વાઅઝ ની મુખતસર ઝિકર પેશ કરીયે છે.
વાઅઝ…
ઝિલ હિજ્જતિલ હરામ ની દસમી (૧૦ મી) રાતે,…
ઉર્સ ના મુબારક મૌકે પર મુમિનીન આ મિસલ અમલ કરે:
અપના હુદાત કીરામ એ નેઅમલ રસમ કીધી છે કે અપને આકા હુસૈન સ.અ. ની ઝિકર પર નવું સાલ શરુ કરીએ છે, ઈમામ હુસૈન ની ઝિકર ના તુફૈલ માં આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકાત અશરાહ મુબરકા ના દસ દિન માં નસીબ થાય છે. આ નેઅમત ઈમામ ઉઝ ઝમાન સ.અ. ના દાઈ સાથે નસીબ થાય તે ઘની મોટી નેઅમત છે, યે નેઅમત સી જાન ની રોશની ઝ્યાદા થાય…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અરફા ના મુબારક દિન માં દારુસ સકીના, થાણા માં ઝોહર અને અસર ની નમાઝ પઢાવસે, ઇન્શાઅલ્લાહો તઆલા. (૯ મી ઝીલહજ – સોમવાર નો દિન, ૨૦ મી ઓગસ્ટ).
સૈયદના તાહેર ફખરુદ્દીન ઈદ ની રાતે દારુસ સકીના થાણા માં મગરિબ અને ઈશા ની નમાઝ અને વશેક ની નમાઝ પઢાવશે (૧૦ મી ઝીલહજ ની રાત – સોમવાર…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૧૮ મી ઝીલહજ – બુધવાર ના દિન, ૨૯ મી ઓગસ્ટ ફજેરે ૧૦ વાગે દારુસ સકીના, થાણા માં, વાઅઝ મુબારક ની મજલીસ માં જલવા અફરોઝ થાસે ઇન્શાઅલ્લાહો તઆલા. વાઅઝ બાદ ઇમામત સી ઝોહર અને અસર ની નમાઝ થાસે. સૈયદના ત.ઉ.શ. યે મુબારક દિન માં મુમિનીન મુમેનાત અને એના ફરઝંદો નો મીસાક લેશે. મગરિબ બાદ…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના સાથે શેહરુલ્લાહ અલ મોઅઝ્ઝમ ૧૪૩૯ હિ. માં મુમિનીન યે દારુસ સકીના માં નમાઝ પઢી, ઈબાદત કીધી, તા કે ઈદ ઉલ ફિતર ના દિન આપ ના સાથે, આપ ના દિદાર કરીને ઈદ મનાવી. મુમિનીન યે ઈમામ ઉઝ ઝમાન ના દાઈ ના સાથે ઇમામત સી નમાઝ પઢીને ગુનાગુન સવાબ હાંસિલ કીધું. હર રોઝ ફજેર ની નમાઝ બાદ સૈયદના…
આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. દાવત ના અર્શ પર મુસ્તવી થયા બાદ ઇન્દૌર પેહલી વાર ૨૪ જૂન ૨૦૧૮ ના રોજ તશરીફ લાયા. મુમિનીન અને આયાન સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ના ઇસ્તીક્બાલ વાસ્તે એરપોર્ટ હાઝિર થયા હતા અને સૈયદના એસ્કોર્ટ ના સાથે આપના ઉતારા પર પધારા. ઘણા મુમિનીન એ નમાઝ,મજલીસ અને કદમબોસી…
નમાઝ: સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. શેહરુલ્લાહ અલમોઅઝઝમ માં દારુસ સકીના, મુંબઈ માં હર રોઝ, ઇમામત સી નમાઝ વાસ્તે ફજેરે ૫:૩૦ વાગ્યે, ઝોહર અને અસર ની નમાઝ વાસ્તે ૧:૦૦ વાગ્યે, અને મગરિબ અને ઇશા ની નમાઝ વાસ્તે સૂરજ ના ગુરૂબ ના વખ્ત પધારસે, ઇન્શાઅલ્લાહો તઆલા. મગરિબ અને ઈશા ની નમાઝ બાદ સગલા…
સૈયદના તાહેર ફકરુદ્દીન પહલા શેહરુલ્લાહ ૧૪૩૯હિ સબક - વિડિઓ
૧૦ મી શાબાન અલ કરીમ ૧૪૩૯ હિ. (૨૫ એપ્રિલ,૨૦૧૮) તકરીબન પચાસ (૫૦) મુમિનીન શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન ની કિયાદત માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા મુબારક સી કરબલા મોઅલ્લા અને નજફ એ અશરફ વાસ્તે નિકલા. સૈયદના ની દોઆ ની બરકત હર કદમ પર નઝર આવતી હતી. મુમિનીન યે નજફ એ અશરફ માં અમીરુલ મુમિનીન…
શેહરે રમઝાન અલ મોઅઝ્ઝમ ની પેહલી રાતે નમાઝ બાદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ બયાન મુબારક ફરમાવ્યું અને મુમિનીન ને આ બરકતવંતા મહિના માં ગનીમત લઈને ખૈર ના અમલ કરીને ગુના ગુન સવાબ હાંસિલ કરી લેવાની હિદાયત ફરમાવી. સૈયદના એ વાઝે કીધું કે અપને શેહરુલ્લાહ ના મહિના ના રોઝા આજના જ દિન માં શરુ કરીએ છે અને…
બુધવાર ના દિન ૧૧ મી એપ્રિલ ૨૦૧૮, ઇન્દોર માં એક ઘણો એહેમ તારીખી મૌકે હતો. અલગ અલગ મઝહબ ના પેશ્વા અને ઓલોમાઓ એ હાથ મિલાવી ને ઊંચા કીધા અને ઈન્સાનિયત ના ઉસૂલ પર સાથે થયા – અમાન અને મિલનસાહી, અને અદાવત ના લોગો ના સામને ખડા રેહવામાં એક થયા.
“તકરીબ” – મઝાહીબ ના દરમિયાન મિલનસાહી અને મોહબ્બત ઝ્યાદા…
શાબાન ની ૧૫ મી રાતે, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ અને ઈશા ની નમાઝ અને વશેક ની નમાઝ બેકર્સફીલ્ડ, અમેરીકા માં પઢાવી. સૈયદના યે વસીલા માં મુમિનીન વાસ્તે ઘની દોઆ ફરમાવી, અને યે મુબારક રાત ના શરફ ની ઝિકર ફરમાવી.
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. શેહરુલ્લાહ અલ મોઅઝઝમ માં હર રોઝ દારુસ સકીના, મુંબઈ માં ફજેર, ઝોહર, અસર, મગરિબ અને ઇશા ની નમાઝ ઇમામત સી પઢાવસે, ઇન્શાઅલ્લાહો તઆલા. મગરિબ અને ઈશા ની નમાઝ બાદ મુમિનીન ને ઇવાને ફાતેમી માં ઇફતાર ના જમણ નું ઇઝન છે.
રમઝાન ના પહેલાં દસ્કા ના અમલ ની વિગત માટે…
શાબાન ની ૧૫ મી રાતે, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ અને ઈશા ની નમાઝ અને વશેક ની નમાઝ બેકર્સફીલ્ડ, અમેરીકા માં પઢાવી. સૈયદના યે વસીલા માં મુમિનીન વાસ્તે ઘની દોઆ ફરમાવી, અને યે મુબારક રાત ના શરફ ની ઝિકર ફરમાવી.
ફાતેમી ઈમામ ના ફાતેમી દાઈ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૨૪ મી જુમાદિલ ઉખરા સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ના અય્યામ માં ઈવાને ફાતેમી માં હલકહ સૈફીયાહ ની ઝીયાફત માં જલવા અફરોઝ થયા. સૈયદના મૌકીબ માં ઈવાને ફાતેમી માં તશરીફ લાયા. આપના ઉપર તલબત એ મઝલ્લત (છત્રી) ઓઢાવી હતી અને આપના આગળ તલબત…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૨૨ મી શેહરે શાબાન ઉલ કરીમ મૌલાતુના હુરરતુલ મલેકા અરવા બીન્તે એહમદ રી.અ. ના ઉર્સ મુબારક ની મજલીસ માં જલવા અફરોઝ થાસે બેકર્સફીલ્ડ, કેલોફોર્નીયા માં, ઇન્શાઅલ્લાહો તઆલા.
શાબાન ની ૧૫ મી રાતે રવિવાર ૨૯ મી એપ્રિલ, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ અને ઇશા ની નમાઝ અને થમ વશેક ની નમાઝ પઢાવસે, બેકર્સફીલ્ડ, કેલીફોર્નિયા માં ઇન્શા અલ્લાહો તઆલા.
મુમિનીન આ મીસલ અમલ કરે
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અય્યામુલ બર્કાતીલ ખુલ્દીયાહ માં ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ના મૌકે પર બેકર્સફીલ્ડ, કેલીફોર્નિયા, યુ.એસ.એ., માં ખતમુલ કુરઆન ની મજલી માં જલવા અફરોઝ થયા.
સદકલ્લાહ ની દોઆ માં, સૈયદના ત.ઉ.શ. એ દોઆત મુતલકીન માં મૌલાના મુકદ્દસ ફી આલા ઈલ્લીયીન…
ગયા સાલ શેહરુલ્લાહીલ મોઅઝ્ઝમ ના ફોત થયેલા રોઝા (બીમારી યા સફર સબબ, યા બૈરાઓ ના ફોત થયેલા દિનો) ની કફ્ફારત એક દિન વાસ્તે ઘઉં ની કિંમત મુતાબિક હિસાબ થઇ શકે છે. (૧ રોઝા ના ૨૦ રૂપિયા). એમ દરખ્વાસ્ત છે કે જીતના દિનો રોઝા ફોત થયા હોઈ એની ગિનતી info@fatemidawat.com…
૨૬ મી રજબ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૪૭ માં દાઈ અલ મુતલક સૈયદના અબ્દુલકાદીર નજમુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ની મજલીસ માં જલવા અફરોઝ થયા, મજલીસ માં સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબરકા "سقى نوء من التقديس رمسا" અને સલામ ની તિલાવત થઇ.
૨૭ મી…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ શેહરે રજબ ઉલ અસબ ની પેહલી રાતે દારુસ સકીના માં મગરિબ અને ઈશા ની નમાઝ ઇમામત સી પઢાવી અને વશેક ની નમાઝ બાદ અજબ વલવલા સી વસીલો લીધો. પંજેતન સ.અ., અઈમ્મત સ.અ. અને દોઆત કીરામ રી.અ. – ખાસસતન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ., સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના ખુઝૈમા…
સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ને મુમિનીન અપના બાવા શફીક ના ફઝાઈલ અને શાનાત યાદ કરતા હુઆ અને આપ ના એહ્સાનાત નો શુકુર કરતા હુઆ મનાયો.
દારુસ સકીના માં સૈયદના…
સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ ૨૦૧૧ માં ગોલ્ડન જ્યુબિલી ના ફંક્શન માં કાઈમ ફરમાવ્યો. આ ફંક્શન માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના દાવત ની ગાદી પર પચાસ વરસ અને સૈયદના કુત્બુદ્દીન ના માઝૂન અલ મુતલક ના રુતબા ના રુતબા માં પચાસ વરસ ની ખુશી મનાવી.
સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ના મોકે પર એક મરસીયા પેશ કરીએ છે જેમાં કુત્બુદ્દીન મૌલા ના વફાત ની ઝિકર છે . અને આપના વફાત ના બાદ આપના વારીસ ફખરુદ્દીન મૌલા ત.ઉ.શ. એ મુમિનીન ને સંભાલા ને દાવત કાઈમ કીધી એની ઝિકર છે. મરસીયા ની ઓડીઓ સૈયદના કુત્બુદ્દીન ની તસ્વીરો…
સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ના મોકે પર એક મરસીયા પેશ કરીએ છે જેમાં કુત્બુદ્દીન મૌલા ના વફાત ની ઝિકર છે . અને આપના વફાત ના બાદ આપના વારીસ ફખરુદ્દીન મૌલા ત.ઉ.શ. એ મુમિનીન ને સંભાલા ને દાવત કાઈમ કીધી એની ઝિકર છે. મરસીયા ની ઓડીઓ સૈયદના કુત્બુદ્દીન ની તસ્વીરો ના સાથે પેશ કીધી છે…
સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ના મોકે પર એક મરસીયા પેશ કરીએ છે જેમાં કુત્બુદ્દીન મૌલા ના વફાત ની ઝિકર છે . અને આપના વફાત ના બાદ આપના વારીસ ફખરુદ્દીન મૌલા ત.ઉ.શ. એ મુમિનીન ને સંભાલા ને દાવત કાઈમ કીધી એની ઝિકર છે. મરસીયા ની ઓડીઓ સૈયદના કુત્બુદ્દીન ની તસ્વીરો ના સાથે પેશ કીધી છે…
જુમાદિલ ઉખરા ની ૨૧ મી અને ૨૨ મી રાત મગરિબ અને ઈશા ની નમાઝ બાદ ખતમુલ કુરઆન ની ની મજલીસ દારુસ સકીના માં અક્દ થાસે, ઇન્શાઅલ્લાહો તઆલા.
ઉર્સ મુબારક ની રાત, જુમાદિલ ઉખરા ની ૨૩ મી રાત, જુમોઆ નો દિન શનિવાર ની રાત, (Friday 9th March), અલ દાઈ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ…
સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ના મૌકે પર, જે મિસાલ શરીફ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ૨૪ મી રબી ઉલ આખર ૧૩૮૦ હિ. (૧૯૬૦) મુંબઈ સી સૈયદના કુત્બુદ્દીન ને ઉદૈપુર આપના હાથ મુબારક સી લખીને મોકલો યે કાગઝ નો અનુવાદ પેશ કરીએ છે . અસલ કાગઝ અરબી ઝબાન માં છે . સૈયદના કુત્બુદ્દીન (તે વખ્ત શેહ્ઝાદા…
જુમાદિલ ઉલા ૧૪૩૯ હિ. ની દસમી તારીખ, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મૌલાતુના ફાતેમા અ.સ. ની શહાદત ની મજલીસ માં, બેકર્સફીલ્ડ, કેલીફોર્નિયા, માં જલવા અફરોઝ થયા. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ મૌલાતુના ફાતેમા ની શાન માં જે કસીદા મુબારકા લિખી ફરમાયા છે, “મૌલાતુના ફાતેમા તુઝ ઝાહરા”, એમાં સી…
આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. બોમ્બે હાઈ કોર્ટ માં ક્રોસ એક્ઝામિનેશન (પ્રતિવાદી ના વકીલ દ્વારા પરીક્ષણ) વાસ્તે ૮મી, ૯મી અને ૧૨મી જાન્યુઅરી ૨૦૧૮ ના રોજે તશરીફ લઇ જશે. મૌલાના ત.ઉ.શ. ના ઈર્શાદ મુબારક છે કે મુમિનીન “હસ્બોનલ્લાહુ વ ને’મલ વકીલ” ની તસ્બીહ (૪૫૦ વાર) કરે ઔર દોઆ એ “
રબી ઉલ આખર ની ૪ થી રાતે સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઈવાને ફાતેમી, દારુસ સકીના, મુંબઈ માં મગરિબ અને ઈશા ની નમાઝ પઢાવી અને ઈમામ ઉઝ ઝમાન તૈયબ ઉલ અસરે વલ અવાન સ.અ. ના મિલાદ ની ખુશીની મજલીસ માં જલવા અફરોઝ થયા. શેહ્ઝાદા ડો. હુસૈન…
મૌલાનલ મન્નાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા સી અને દોઆ મુબારક સી, ૧૭ મી ડીસેમ્બર ૨૦૧૭, ના રોજ ઝાહરા હસનાત દવાખાના (મેડીકલ કલીનીક) મંડાલ ગોવંડી, મુંબઈ, નું શેહ્ઝાદા ડો. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન એ ઇફ્તેતાહ કીધું. આ કલીનીક “ડોક્ટર…
મૌલાતોના ફાતેમા (સ.અ.) ના શહાદત ના મુબારક મીકાત પર, ૧૦ મી જુમાદલ ઉલા ના દિન, સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) બેકર્સફિલ્ડ, કેલીફોર્નીયા માં શહાદત ની મજલિસ માં જલવા અફરોઝ થશે.
શેહઝાદા ડૉ. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન, દારુસ સકીના, મુંબઈ માં જુમાદલ ઉલા ની ૧૦ મી રાતે (૨૫ મી જાન્યુઆરી, જુમેરાત ના…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા અને દોઆ મુબારક સી “કુત્બી જ્યુબિલી સ્કોલાર્શીપ પ્રોગ્રામ” ના ઝૈરે એહ્તેમામ બીજી “તકરીબ” (એકસાથ થવું) કોન્ફરન્સ ૨૭ અને ૨૮ મી ડીસેમ્બર, ૨૦૧૭ રોજે નવી દિલ્હી માં જવાહરલાલ નેહરુ યુનીવર્સીટી માં અક્દ થઇ. તે કોન્ફરન્સ નું ઉનવાન (વિષય) આ સાલ આ મિસલ હતું:
આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. બોમ્બે હાઈ કોર્ટ માં ક્રોસ એક્ઝામિનેશન (પ્રતિવાદી ના વકીલ દ્વારા પરીક્ષણ) વાસ્તે ૮મી, ૯મી અને ૧૨મી જાન્યુઅરી ૨૦૧૮ ના રોજે તશરીફ લઇ જશે. મૌલાના ત.ઉ.શ. ના ઈર્શાદ મુબારક છે કે મુમિનીન “હસ્બોનલ્લાહુ વ ને’મલ વકીલ” ની તસ્બીહ (૪૫૦ વાર) કરે ઔર દોઆ એ “
મૌલાનલ મુકદ્દસ ફી આલા ઈલ્લીયીન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) ના મીલાદ મુબારક ની રાતે, ૨૦ મી રબીઉલ આખર ની રાતે (શનિવારે, ૬ જાન્યુઆરી ૨૦૧૮), સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) દારુસ સકીના, મુંબઈ માં મગરીબ અને ઈશા ની નમાઝ પઢાવશે…
૯ મી મોહર્રમુલ હરામ ઈમામ હસન સ.અ. ની મજલીસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ મુમિનીન ને ખિતાબ કરીને ફરમાયુ કે એ હક્ક ની દાવત ને જવાબ ના દેનાર લોગો, પંજેતન ની મોહબ્બત ના કરનાર, અને હર ઝમાન માં એના વારીસ અઈમ્મત બરરત નસ્સ બ નસ્સ કાઈમ થતા રહે છે તાકે એકવીસ માં ઈમામ તૈયબ સ.અ. તશરીફ લાવે છે તો હવે દાવત…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આશુરા ના દિન મુમિનીન ને ખિતાબ કરીને ફર્માયું કે એ હુસૈન ની મોહબ્બત ના કરનાર લોગો! ખમસત અતહાર ની મોહબ્બત ના કરનાર લોગો! એક એક ઈમામ તાકે તૈયબુલ અસ્ર અને દોઆત મુતલકીન, ખાસ્સતન ૫૧, ૫૨ અને ૫૩ માં દાઈ ની મોહબ્બત કરનાર લોગો! મમલૂકે આલે મોહમ્મદ, હુસૈન નો દાઈ, એની મોહબ્બત ના કરનાર…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આપના સાબિક દોઆત કીરામ ની નેહેજ મુતાબિક મુમિનીન ની અરઝ ની બેઠક હર સપ્તાહ અક્દ ફરમાવશે. ઝમાન ના હાલાત ના સબબ મુમિનીન ને દાઈ ની હઝરત માં રૂબરૂ પોહ્ન્ચ્વાની મુશ્કેલીઓ ને મદદેનઝર રાખીને, સૈયદના ત.ઉ.શ. ની હઝરત માં મુમિનીન અરઝ કરી શકે તે ખાતિર હર સપ્તાહ ઈન્ટરનેટ પર વિડીઓ કોન્ફરન્સીંગ…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આપના સાબિક દોઆત કીરામ ની નેહેજ મુતાબિક મુમિનીન ની અરઝ ની બેઠક હર સપ્તાહ અક્દ ફરમાવશે. ઝમાન ના હાલાત ના સબબ મુમિનીન ને દાઈ ની હઝરત માં રૂબરૂ પોહ્ન્ચ્વાની મુશ્કેલીઓ ને મદદેનઝર રાખીને, સૈયદના ત.ઉ.શ. ની હઝરત માં મુમિનીન અરઝ કરી શકે તે ખાતિર હર સપ્તાહ ઈન્ટરનેટ પર વિડીઓ કોન્ફરન્સીંગ…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૮ મી મોહર્રમુલ હરામ, અમીરુલ મુમિનીન મૌલાના અલી ઈબ્ન અબુ તાલિબ સ.અ. ની મજલીસ માં મુમિનીન ને ખિતાબ કરીને ફરમાયુ કે અલી એ…
અલ દાઈલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે મૌલાતેના ફાતેમા તુસ ઝાહરા ની મજલીસ માં મુમિનીન ને ખિતાબ કરીને ફરમાયુ એ ફાતેમા તુસ ઝાહરા ની મોહબ્બત…
મોહરમુલ હરામ ની પાંચમી તારીખ, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે મૂસા અ.સ. ની ઝિકર ફરમાવી. મૂસા એ ખુદા તઆલા ને અરઝ કીધી કે એ અલ્લાહ મેં તૌરાત માં એક ઉમ્મત…
મોહર્રમુલ હરામ ની ૬ ઠી તારીખ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ મુમિનીન ને ખિતાબ કરીને એમ ફરમાયુ કે એ મોહમ્મદુલ મુસ્તફા સરવરે કાએનાત સૈયદલ અન્બીયા એ વલ…
મોહર્રમુલ હરામ ની ૪ થી તારીખ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ઈબ્રાહીમ નબી સ.અ. ની મજલીસ માં રસુલુલ્લાહ સ.અ. ની હદીસ પઢી “અના વ અન્તા યા અલી દાવતો અબીના ઈબ્રાહીમ”,…
અલ-ડાઇ-અલ-અજલ સૈયદના તાહેર ફકરુદ્દીન (ત.ઉ.શ.) મુંબઇ ના દારુસ સકીના મા 4 મોહરમ 1439 હિઝરી (24 સપ્ટેમ્બર 2017) ને અશરા મુબારકા ફરમાવસે. સૈયદના (ત.ઉ.શ.) સમગ્ર વિશ્વમાં લાઈવ બ્રોડકાસ્ટ કરવા માટે કરમ ફરમાવી ને રઝા ફરમાવી છે. બ્રોડકાસ્ટ 4.15 PM બપોરે 6.30 વાગ્યે IST થાસે.
લહુ દાવતુલ હક, હક ની દાવત ખુદા વાસ્તે છે, એ આયત પઢી ને સૈયદના તાહેર ફખરુદ્દીન આકા એ મોહર્રામુલ હરામ ની તીજી તારીખ બયાન શુરુ ફરમાવ્યું.
વાઅઝ માં…
અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) એ આજ જુમોઆ ના દિવસે પેહલી વાઅઝ માં ઇસ્લામ અને ઈમાન ની ઝિકર માં ફરમાવ્યું કે મૌલાના અલી અને મૌલાતોના ફાતેમા…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આપના સાબિક દોઆત કીરામ ની નેહેજ મુતાબિક મુમિનીન ની અરઝ ની બેઠક હર સપ્તાહ અક્દ ફરમાવશે. ઝમાન ના હાલાત ના સબબ મુમિનીન ને દાઈ ની હઝરત માં રૂબરૂ પોહ્ન્ચ્વાની મુશ્કેલીઓ ને મદદેનઝર રાખીને, સૈયદના ત.ઉ.શ. ની હઝરત માં મુમિનીન અરઝ કરી શકે તે ખાતિર હર સપ્તાહ ઈન્ટરનેટ પર વિડીઓ કોન્ફરન્સીંગ…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આપના સાબિક દોઆત કીરામ ની નેહેજ મુતાબિક મુમિનીન ની અરઝ ની બેઠક હર સપ્તાહ અક્દ ફરમાવશે. ઝમાન ના હાલાત ના સબબ મુમિનીન ને દાઈ ની હઝરત માં રૂબરૂ પોહ્ન્ચ્વાની મુશ્કેલીઓ ને મદદેનઝર રાખીને, સૈયદના ત.ઉ.શ. ની હઝરત માં મુમિનીન અરઝ કરી શકે તે ખાતિર હર સપ્તાહ ઈન્ટરનેટ પર વિડીઓ કોન્ફરન્સીંગ…
અલ-ડાઇ-અલ-અજલ સૈયદના તાહેર ફકરુદ્દીન (ત.ઉ.શ) મુંબઇ ના દારુસ સકીના મા ત્રીજી મોહરમ 1439 હિઝરી (23 સપ્ટેમ્બર 2017) ને અશરા મુબારકા ફરમાવસે. સૈયદના (ત.ઉ.શ) સમગ્ર વિશ્વમાં લાઈવ બ્રોડકાસ્ટ કરવા માટે કરમ ફરમાવી ને રઝા ફરમાવી છે. બ્રોડકાસ્ટ 4.30 PM બપોરે 6.30 વાગ્યે IST થાસે.
સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની હસનાત જારીયા છે, હર સાલ ઈદ ઉલ અદહા માં દારુસ સકીના, મુંબઈ માં સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના વારીસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા અને દોઆ સી હિઝ્બે ખલીલુલ્લાહ કુરબાની અને તકસીમ ની ખિદમત કરે છે.
ગયા સાલ દારુસ સકીના માં ૮૧ કુરબાની થઇ, ૨૨૫૯ ઘરો માં ગોશ હાથો હાથ…
શુક્રવાર, ૨૪ માર્ચ ૨૦૧૭ ના રોજ, તાજેતર ના ઈતિહાસ માં પહેલી વાર, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ પત્રકાર પરિષદ માં તશરીફ લાવી ને પ્રતિષ્ઠિત અખબારો ના સંવાદદાતા ઓ ને મુલાકાત આપી હતી. સૈયદના ફખરુદ્દીન ની હાજરી અને આપ ના સાથેની ગુફ્તગુ થી આપના યકીન, ઉમદા અને સ્પષ્ટ વિચાર, ચરિત્ર નું તેજ,…
૨૩ મી જુમાદિલ ઉખરા, મંગળવાર ના દિન ( ૨૧ મી માર્ચ), ૫૩ માં દાઈ અલ મુતલક સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. નું પેહલું ઉર્સ છે. આ મુબારક મૌકે માં, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એમ ઈર્શાદ ફરમાવે છે કે જે સગલા મુમીનીન ને ઈમ્કાન હોઈ, યે સગલા દારુસ સકીના માં સૈયદના કુત્બુદ્દીન રી.અ. મઝાર-એ-અક્દસ પર આવીને ઉર્સ…
તેહ્કીકન ખુદા ના અવલીયા ને કોઈ ખૌફ નથી, કોઈ હુઝુન નથી
લોગો…
સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૩ દિન સુન્નત ના રોઝા નું અમલ શુરુ ફરમાવે છે. હર મહિના માં પેહલું અને છેલ્લું ખમીસ (ગુરુવાર) અને વચલો બુધવાર.
ઈમામ ઉઝ ઝમાન સ.અ. ના ઇલ્હામ સી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે ફસલ મુબારક ફર્માયું છે કે રસુલુલ્લાહ સ.અ. યે હર મહિના માં જે…
૨૬ મી રબી ઉલ આખર ૧૪૩૮ હિ. ના મુબારક દિન, આલમે ઈમાન માં મુમીનીન મુખ્લેસીન યે અપના પિદર શફીક દાઈ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના મીલાદ ઝહબી અને તખ્ત નશીની ના ખુશી ના જશન મનાયા.
મુંબઈ માં આકા મૌલા ના મીલાદ ની રાતે જશન શુરુ થયા, અને ૩ દિન મુસલસલ પ્રોગ્રામો થયા,…
સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના ખુઝેમા કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ ના દરમિયાન ના દસ દિન માં મુમીનીન ના ઉપર બેશુમાર બરકાત ના બારિશ વરસા. આ નેઅમતો માં સી એક મૌલાના ના તીન દિન મુસલસલ સબક ની નેઅમત હતી. રબી ઉલ આખર ની ૨૭ મી રાત, ૨૮ મી રાત અને ૨૯ મી રાત, જેમાં મુમીનીન ને directly…
(સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ.)
ઐ…
ફાતેમી દાવત ના યુ-ટ્યુબ ચેનલ youtube channel પર શેહ્ઝાદા ડોક્ટર હુસેન ભાઈસાહેબ બુરહાનુદ્દીન ની કુરાન મજીદ ની સીરીઝ નું પેહલું ફસલ (chapter) પૈશ કરીએ છે. આ કુરાન મજીદ ની સીરીઝ માં શેહ્ઝાદા હુસેન ભાઈસાહેબ ઘણા મીઠા અંદાઝ માં કુરાન મજીદ ની આયતો ની તિલાવત કરે છે, અને યે તિલાવત ના સાથે અવલિયા…
જે મુમિનીન મુંબઈ, હ્યુસ્ટન ય લંડન માં વાઅઝ વાસ્તે હાઝિર ન થઇ સકતા હોઈ તો પોતાના બિલાદ માં જમે થઇ ને વાઅઝ સુને અને નિયાઝ નું જમન કરે. તમારા બિલાદ માં બીજા મુમિનીન સાથે કોન્ટેક્ટ કરવાને [email protected] પર ઈ-મેલ કરે.
જહાં મુનાસિબ…
૮ જુલાય ૨૦૧૬ ના રોજ, સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.), દાઉદી બોહરા મુસ્લિમ સમાજ ના વડા ધર્મગુરુ એ ભારત ના માનનીય રાષ્ટ્રપતિ, શ્રી પ્રણબ મુખરજી સાથે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી માં મુલાકાત કરી હતી.
સૈયદના તાહેર ફખરુદ્દીન એ મોહ્તરમ રાષ્ટ્રપતિ સાહેબ ને ગુલદસ્તો પેશ કીધો અને દાઉદી બોહરા સમાજ તરફ…
૫૪ માં દાઈ અલ મુતલક સૈયદના તાહેર ફખરુદ્દીન
હીઝ હોલીનેસ સૈયદના તાહેર ફખરુદ્દીન સાહેબ ૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મનસૂસ (વારિસ) છે; અને આપ ૫૪ માં દાઈ છે. દાઉદી બોહરા કૌમ ના અકીદા (માન્યતા) મુજબ ઈમામ ના સતર ના ઝમાન માં, ઈમામ એ પોતાની પૂરી સત્તા આપના દાઈ ને સોંપી છે.
અલ…
ઉર્સ મુબારક ના મૌકે પર મુમિનીન, મુમેનાત અને એના પ્યારા ફર્ઝંદો આ મિસલ અમલ કરે:
ઉર્સ મુબારક ના મૌકે પર મુમિનીન, મુમેનાત અને એના પ્યારા ફર્ઝંદો આ મિસલ અમલ કરે:
અઝાન ઇસ્લામ માં નમાઝ ની તરફ બુલાવો છે. હર રોઝ ફરીઝત ની નમાઝ પેહલા અપને અઝાન માં શહાદત દઈએ છે કે, “નથી કોઈ ખુદા મગર અલ્લાહ તઆલા, મોહમ્મદ અલ્લાહ ના રસૂલ છે અને મૌલાના અલી અલ્લાહ ના વલી છે.” મેરાજ ના વખ્તે (૨૭ મિ રજબ ની રાતે રસુલુલ્લાહ સ.અ. ૭ આસમાન પર રૂહાનિયત સી પધારા) રસુલુલ્લાહ ને અઝાન બતાવા માં આવી.…
ખુદા નો રંગ, અને ખુદા કરતા બેહતર રંગ કૌન ચઢાવી સકે
(સૂરતુલ બકરા: ૧૩૮)
કરબલા…
આ કસીદા મુબારકા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. એ હુસૈન ઇમામ ની ઝિકર અને નોહા માં તસ્નીફ ફરમાવ્યા છે.
ફાતેમી દાવત વેબસાઈટ ના ૧૪૪૧ હિ. અશરા મુબારકા ના સેક્શન પર ઇન્શાઅલ્લાહ રીલે ની લિંક, વાઅઝ ની તલખીસ (સારાંશ), વિડીયો, તસવીરો અને પ્રોગ્રામ ના અખબાર મુકવા માં આવશે. આ સેક્શન દેખવાને યહાં ક્લિક…
યા સૈયેદશ શોહદાઈના અજબ શાન ના કસીદા મુબારકા સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ ઇમામ હુસૈન અને આપના એહલે બૈત અને અસહાબ ની ઝિકર અને નોહા માં તસ્નીફ ફરમાવ્યા છે.
fatemidawat.com પર એ કસીદા મુબારકા છે અને એનું અંગ્રેઝી અને દાવત ની ઝબાન માં તરજુમો ભી છે. ચેહલમ ના મૌકે પર ભી મુમિનીન એ મરસીયા ની તિલાવત…
(સૂરતે યાસીન)
“યાસીન” કુરાને મજીદ માં દિલ ના મહલ માં છે (યાસીન કલ્બ-ઉલ-કુરાન). અપને એમ જાણીએ છે કે ઈમામ કુરાને નાતિક છે. વો બોલતા કુરાન છે…
૧૮ મી શાબાન ૧૩૮૫ હિ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) એ તમામ આમિલો અને વાલીઓ ને એ ખબર કરવાને ટેલિગ્રામ લિખાયો કે આપ મૌલા એ સૈયદના કુત્બુદ્દીન ને ઇઝન ના આલી રૂતબા માં કાઇમ ફરમાયા છે. એ ટેલિગ્રામ ને ફાતેમીદાવત.કોમ પર પેશ કીધો છે.
સૈયદના બુરહાનુદ્દીન (રી.અ.) ૫૨ માં દાઈલ મુતલક, ઈમામુઝ ઝમાન (સ.અ.)…